Browsing Category
Events
મોરબી – ટંકારામાં માલધારી સમાજ દ્વારા અષાઢીબીજ ની ભવ્ય શોભાયાત્રા
અષાઢી બીજે મોરબીમાં નીકળતી રથયાત્રા મચ્છુમાતાની રથયાત્રા આજે સવારે આસ્થાભેર નીકળી હતી. આ ભરવાડ-રબારી સમાજનું પ્રતિક…
મોરબીમાં નિશુલ્ક નિદાન કેમ્પનો ૧૩૦ દર્દીઓએ લીધો લાભ
સ્વ. ભીમજીભાઈ મોતીભાઈ વામજાના સ્મરણાર્થે રામધન આશ્રમ નજીક આવેલી સમર્પણ હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે નિદાન કેમ્પ…
વાંકાનેરમાં નકલંક મંદિર દ્વારા રવિવારે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે
વાંકાનેર પાસેના કેરાળા ગામે આવેલ રાણીમાં રૂડીમાં ના ઠાકરના જ્યાં બેસણા છે તેવી આ પાવન ભૂમિ ઉપર નકલંક મંદિરમાં દર…
ઓલ ઇન્ડિયા સતવારા સમાજના મોરબી જીલાના પ્રમુખ તરીકે ગણેશ નકુમ ની વરણી
ઓલ ઈન્ડિયા સતવારા સમાજ એકતા ગ્રુપ દ્વારા ૨૧ જુન બુધવારનાં રોજ મોરબી જિલ્લામાં જિલ્લા પ્રમુખની નિમણુક અને કારોબારી…
હડમતિયા ગામે યોજાયેલ “ગ્રામસભા” માં એકપણ પ્રશ્નનો નિકાલ ન થતા ગ્રામજનો…
સુત્રોમાંથી મળતી વિગત મુજબ ટંકારાના હડમતિયા ગામમાં રાજય સરકાર દ્વારા ગ્રામસભા યોજાયેલ આ સભામાં ટંકારા તાલુકા…
મોરબીમાં નર્મદા બાલ ઘર દ્વારા ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી આખું વિશ્વ ઉજવણી કરી રહ્યું છે ત્યારે મોરબીમાં બાળકો માટે અનોખી એક્ટીવીટી કરતી…
મોરબીમાં રવિવારે અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની રથયાત્રા નીકળશે.
સમસ્ત ભરવાડ તથા રબારી સમાજના મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્યદિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય…
મોરબી શનાળા ગામે નાના ભૂલકાઓ યોગ દિનની ઉજવણી કરી
આજની એકવીસમી સદીમાં ધન,પ્રસિદ્ધી અને સરળતા આ ત્રણ વસ્તુ એવી છે કે જે આસાની થી પ્રાપ્ત કરી શકાય છે પરંતુ મનની શાંતિ…
મોરબીના વવાણિયા ગામે એક સાથે ૫૦૦ લોકોએ યોગ દિનની ઉજવણી કરી
મોરબી ના વવાણિયા ગામમાં આવેલ શ્રીમત રાજચંદ્ર વિધ્યામંદિર ખાતે આજે વિશ્વ યોગદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમા…