Browsing Category
Events
મોરબીના ઉમિયા આશ્રમે પાટોત્સવ નિમિતે આનંદનો ગરબો અને સુંદરકાંડ યોજાશે
મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ માં ઉમિયા માતાજી મંદિર ખાતે શ્રી રામ લક્ષ્મણ જાનકીજી પાટોત્સવ નિમિતે…
મોરબીના લાલપર ગામના અનંત અઘારાનો આજે જન્મદિવસ
મોરબીના લાલપર ગામના રહેવાસી અનંત અઘારાનો આજે જન્મદિવસ છે લાલપર સંતકૃપા ક્રેન સર્વિસના સંચાલક મયુરભાઈ…
મોરબીમાં આગામી શનિવાર-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાશે
સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી પરિવાર અને સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર તેમજ સ્વ. રેશ્માબેન, સ્વ.…
મોરબી : સંસ્થાએ નિરાધાર વૃધ્ધાઓ સાથે મધર્સ ડેની ઉજવણી કરી, માતાઓ ભાવુક બની
જગતની એક એવી અદાલત છે. જ્યાં માણસના તમામ ગુન્હાઓ માફ થઈ જાય છે. આ અદાલત એટલે વાત્સલ્ય મૂર્તિ માં નું…
માળિયાના વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરનો ૧૯ મો પાટોત્સવ ઉજવાશે
માળિયા તાલુકાના વવાણીયા ગામે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિરનો ૧૯ મો પાટોત્સવ તા. ૧૭ મેં ને શુક્રવારના રોજ…
મોરબી જીલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૪ બાદ આયોજન/અમલવારી
ફેબ્રુઆરી – ૨૦૨૪ બાદ, શિક્ષણ શાખા , જિલ્લા પંચાયત – મોરબી દ્વારા નીચે મુજબનું આયોજન/અમલવારી કરવામાં…
મોરબીમાં આજે જૈન ઉપાશ્રયે “સિદ્ધિની સીડીઃ સેવા” વિષય પર પ્રવચન
મોરબીમાં જૈન ધર્મના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરીશ્વરજી મહારાજ ગત તારીખ 1 મે થી 13 મે સુધી મોરબીના…
મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં પુષ્પનક્ષત્ર નિમિતે મંગળવારે નિશુલ્ક સુવર્ણપ્રાશન…
પુષ્પ નક્ષત્ર માં દર વખત નિ જેમ આં વખતે પણ તાં ૧૪.૫.૨૪ નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી…
નવયુગ કૅરિયર ઍકેડેમીના ફૅશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા “ગુજ્જુ…
નવયુગ કૅરિયર ઍકેડેમીના ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ દ્વારા ગુજરાત થીમ ઉપર "ગુજજુ ગ્રાફિટી" ઇવેન્ટનું આયોજન…