મોરબી બાળકોમાં લોકશાહી મુલ્યો, નેતૃત્વ ક્ષમતા અંગે સમજ કેળવવા “બાળ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા”…

મોરબી મહાનગરપાલિકા દ્વારા બાળકોમાં લોકશાહી મૂલ્યો, નાગરિક જવાબદારી, નેતૃત્વ ક્ષમતા તેમજ શહેરના વહીવટી તંત્ર અંગે સમજ વિકસે તે હેતુથી આજે તા. ૦૯/૦૯/૨૦૨૬ના રોજ મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે “બાળ દ્વારા સંચાલિત…

મોરબીમાં અપહરણના ગુનામાં ફરાર ઇસમ અમદાવાદથી ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ૨૦ માસથી નાસતા ફરતા ઈસમને એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે મોરબી જીલ્લામાં અપહરણ અને…

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં વેપારી વિભાગમાં ૧૦૦ ટકા, ખેડૂત વિભાગમાં ૯૬ ટકા મતદાન

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે આજે સવારથી સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું અને મતદારોએ ધીન્ગું મતદાન કર્યું હતું વેપારી વિભાગમાં તમામ ૫૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ૧૦૦ ટકા મતદાન નોંધાયું…

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અંગે રજૂઆત

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પાણી ભરાઈ જતા કાયમી નિકાલની માંગ સાથે રહીશ દ્વારા મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે મોરબીના લખધીરવાસ વાંકાનેર દરવાજા પાસે ભગવતી ધૂન ભજન મંડળ સામેની શેરીમાં રહેતા…

રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવામાં આવ્યા : ટિકિટોનું બુકિંગ 11 સપ્ટેમ્બરથી

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડ માટે રાજકોટ-લાલકુઆં સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લંબાવવામાં આવેલા ફેરાની…

મોરબી : મગનભાઈ નથુભાઈ કૈલાનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : મગનભાઈ નથુભાઈ કૈલા (ઉ.વ.૯૦) (માજી પ્રમુખ જમીન વિકાસ બેંક, માળિયા) (માજી સરપંચશ્રી ખાખરેચી) તા. ૦૮-૦૯-૨૦૨૬ ને મંગળવારના રોજ ગૌલોકવાસ પામેલ છે પ્રભુ સદગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના સદગતનું બેસણું – મોરબી…

મોરબી માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૦૪ બેઠકો માટે મતદાન શરુ

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો અને વેપારી વિભાગની ૦૪ બેઠકો મળીને કુલ ૧૪ બેઠકોની ચુંટણી માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી…

ખોખરા હનુમાનજી ધામ ખાતે આજે રાત્રે ભવ્ય સંતવાણી યોજાશે

શ્રી કેશવાનંદ બાપુની અસીમ પ્રેરણા અને મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી માતાજીના દિવ્ય આશીર્વાદથી આજે રાત્રે શ્રી ખોખરા હનુમાનજીના પાવન સાનિધ્યમાં એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોખરા હનુમાનજી ધામ ભરતનગર – બેલા ખાતે…

મોરબીના લુંટાવદર ગામના પાટિયા પાસેથી બાઈક ચોરીની ફરિયાદ

લુંટાવદર ગામના રહેવાસી યુવાનનું બાઈક બંધ પડી જતા ગામના પાટિયા પાસે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મોરબીના લુંટાવદર ગામે રહેતા અલ્પેશ દેવશીભાઈ વેરણ (ઉ.વ.૩૦) નામના યુવાને…

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય ‘બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ…

                શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના પાવન સંગમ સમાન એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય મોરબી સેવાકેન્દ્ર દ્વારા સ્થાનિક સત્યેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ પાસે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા…