મોરબીમાં રવિવારે હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ ચીજવસ્તુઓનું વેચાણ કરાશે

 

હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા તા. ૦૯ ને રવિવારે સવારે ૮ થી ૧૨ સુધી માર્કેટિંગ યાર્ડની બહાર, આર.ડી.સી બેંક દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડ સામે શનાળા રોડ મોરબી ખાતે નેચરલ ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવશે

 

વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓની માહિતી :

▪️હરડે પાવડર , ગીલોય ઘનવટી, નેચરલ સાબુ,ડાંગ ની રાગી ના ભૂંગરા  મળશે ,ગૌમૂત્ર અર્ક આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી લેમનટી.

▪️રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ.

▪️રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી …વગેરે.

▪️ઓર્ગેનિક શાકભાજી મળશે.

 

આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે  આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લ્યે.h

(નિરોગી રહીએ ~ પ્રકૃતિ તરફ વળીએ ~ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ ~ઘરેથી કાપડની થેલી સાથે લાવીએ)

Leave A Reply

Your email address will not be published.