હળવદ  : અમરશીભાઈ મહાદેવભાઈ પાટડીયાનું અવસાન, ગુરુવારે બેસણું

 

હળવદ : અમરશીભાઈ મહાદેવભાઈ પાટડીયા તા. ૧૪-૦૬-૨૦૨૬ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે સદગતનું બેસણું તા. ૧૮-૦૬-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ સુધી ગિરનારી નગર સરા રોડ હળવદ ખાતે રાખેલ છે

લી.

ચતુરભાઈ અમરશીભાઈ પાટડીયા

મો. ૭૫૬૭૫ ૧૩૩૦૩

Leave A Reply

Your email address will not be published.