સમુહ લગ્ન તથા મહા સંમેલનનું આયોજન કયા સમાજ દ્વારા કરવામાં આવ્યું, જાણો?

ટંકારા તાલુકાના હડમતીયા ગામ નજીક આવેલા પાલણપીર ધામ ખાતે તા.૨૫ને ગુરુવારના રોજ મોરબી જીલ્લા દલીત સમાજ સમિતિના સહયોગથી પાલણપીર મેધવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા બૌદ્ધ વિધિથી સમૂહ લગ્ન તથા દલીત શક્તિ-મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે ધમ્મભૂમિ ફાઉન્ડેશન-IAS Accademy  પલવલ,હરિયાણાના સંસ્થાપક ભંતે ડો. કરૂણા શીલ રાહુલ જી. પધારશે તેમજ અન્ય આગેવાનો હાજરી આપશે.સમૂહ લગ્નમાં ૧૦ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે.

 

Comments
Loading...
WhatsApp chat