મોરબી સતવારા સહકાર મંડળ દ્રારા અખબાર યાદી જણાવામાં આવ્યું કે રાહતદરે ચોપડાનું વિતરણ જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યુ જે નીચે ના સ્થળ પર જઈને મેળવા.
૧.બોરીયાપાટી -સોનગ્રા, ભંભોડી, તેમજ જકશીની વાડી માં
લાલજીભાઇ જાદવ તથા પ્રેમજીસાહેબ
૨.રવાપરની બાજુમાં મેઘાણી, ભેખડ, ખીચડ, નક્કી, તથા ખેંગડીની વાડી માં…
મનજીભાઇ કાળાભાઇ ડાભી
૩.ખોટાની વાડી માં – એડીપાન અરજણભાઇ કંઝારીયા
૪.ગોકુળનગર, મોરભગત તેમજ તેમા ભળતી ૧૪ વાડી વિસ્તાર માટે.
-પ્રભુભાઇ ડાભી (દાસભાઇ)
-કાનજીભાઇ ભાણાભાઇ કંઝારીયા
-વિજયભાઇ પરમાર
૫.ભાંડીયા, ગપી, ગંદરા, વિરાણીની વાડી આજુ બાજુના…
-રતીલાલ મિસ્ત્રી
૬.વજેપર ગામ – ગોવિંદભાઇ માવજીભાઇ
૭.માઘાપર ગામ – પ્રભુભાઇ નકુમ
૮.વાઘપરા – ચીરાગભાઇ એડવોકેટ
૯.માધાપરવાડી – સામતાણી, રંગાણી વગેરે..
– દેવકરણભાઇ મીસ્ત્રી
૧૦.બોડાસરની વાડી – રવજીભાઇ પરમાર તથા સવજીભાઇ નકુમ
૧૧.રોલાની વાડી – મનસુખભાઇ ડાભી
જે તે એરીયાના લાગુ પડતા વ્યક્તિઓએ ઉપર જણાવેલ સભ્યો પાસે થી ચોપડા વિતરણ સમયે મેડવી લેવા..
એક ચોપડો ૧૦/- રુપિયા લેખે રાહત ભાવે આપવામા આવશે.
ધોરણ ૧ થી ૪ ને ૩ નંગ
ધોરણ ૫ થી ઉપરના ને ૫ નંગ ની ગણતરીએ આપવા મા આવશે.
સતવારા સમાજ ના દરેક લોકો ને માહિતી મળે તેવું જાણવામાં આવ્યું હતું.