મોરબી સાર્થક વિદ્યામંદિરનું સાયન્સ, કોમર્સ અને આર્ટસનું ઝળહળતું પરિણામ

          આજે ધોરણ ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે જેમાં સાયન્સમાં મિત આર ચૌહાણે ૯૬.૫૨ પીઆર, મિતાલી બી મકવાણાએ ૮૨.૨૪ પીઆર તેમજ ધીરજ કે પરમારે ૭૨.૦૨ પીઆર, પ્રિયાંશી એલ ચાવડાએ ૭૧.૫૮ પીઆર અને કેવલ એમ ઘૂમલીયાએ ૭૧.૫૮ પીઆર પ્રાપ્ત કર્યો છે

 

          તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અલ્કા એન સોલંકીએ ૯૮.૨૬ પીઆર, સાક્ષી આર કાથરાણીએ ૯૮.૧૧ પીઆર, રિદ્ધિ એન સોલંકીએ ૯૬.૨૨ પીઆર, આંચલકુમારી એસ સિંઘ ૯૬.૧૧ પીઆર, જીયા એસ સાદરીયાએ ૯૫.૩૧ પીઆર, અવની પી પરમારે ૯૫.૩૧ પીઆર, નૈતિક ડી ધરોદરાએ ૯૫.૦૬ પીઆર, હેત ડી સોરીયાએ ૯૪.૫૮ પીઆર, મનમિતરાજસિંહ એમ ઝાલાએ ૯૪.૩૩ પીઆર અને રાધા એમ પરમારે ૯૩૦૪૦ પીઆર પ્રાપ્ત કર્યો છે શાળાનું પરિણામ ૮૭.૮૮ ટકા જેટલું શાનદાર રહ્યું છે 

Leave A Reply

Your email address will not be published.