મોરબી : નાનીબેન રામજીભાઈ કવાડિયાનું દુખદ અવસાન, બપોરે ૪ : ૩૦ કલાકે સ્મશાન યાત્રા

 

મોરબી : નાનીબેન રામજીભાઈ કવાડિયા (ઉ.વ.૯૧) તે જયંતીભાઈ રામજીભાઈ કવાડિયા (પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ), શંકરભાઈ રામજીભાઈ કવાડિયા, લલીતભાઈ રામજીભાઈ કવાડિયા અને અંબારામભાઈ રામજીભાઈ કવાડિયાના માતૃશ્રીનું તા. ૨૬-૦૫-૨૦૨૬ ના રોજ દુખદ અવસાન થયું છે

 

સદગતની સ્મશાન યાત્રા આજે તા. ૨૬-૦૫-૨૦૨૬ ને મંગળવારે સાંજે ૪ : ૩૦ કલાકે નિવાસ સ્થાન, નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતેથી નીકળશે

Leave A Reply

Your email address will not be published.