જલારામ મંદિર દ્વારા રાહત દરે ફરસાણનું વિતરણ તા.૧૦થી શરૂ કરાશે

મોરબીમાં અયોધ્યપૂરી રોડ પર આવેલ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સેવાના કર્યો કરવામાં આવે છે.તેમજ જલારામ મંદિર સેવા કાર્યમાં હંમેશા અગ્રસર રહીને લોકોની મદદ પહોચે છે.દરવર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિર  દ્વારા સાતમ-આઠમ નિમિતે સર્વજ્ઞાતિ માટે રાહત દરે ફરસાણનું વિતરણ તા.૧૦ થી કરવામાં આવશે.મોરબી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat