CrimeTankara ટંકારાના સજનપર ગામે વૃધ્ધાનું દાઝી જતા મૃત્યુ By Ravi Nimavat Last updated Aug 25, 2017 Share ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા માનુબેન શીવાભાઈ રાઠોડ (ઉ.૭૫) પોતાના ઘરે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર દાઝી જતા મૃત્યુ નીપજ્યું છે.આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmailTelegramFacebook MessengerLinkedin