



ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા માનુબેન શીવાભાઈ રાઠોડ (ઉ.૭૫) પોતાના ઘરે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર દાઝી જતા મૃત્યુ નીપજ્યું છે.આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા માનુબેન શીવાભાઈ રાઠોડ (ઉ.૭૫) પોતાના ઘરે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર દાઝી જતા મૃત્યુ નીપજ્યું છે.આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.