નસીતપર નિવાસી સ્વ. લાલજીભાઈ ધરમશીભાઈ બરાસરાનું ગુરુવારે બેસણું

 

ટંકારા તાલુકાના નસીતપર ગામે સ્વ .લાલજીભાઈ ધરમશીભાઈ બરાસરા (ઉંમર વર્ષ ૬૬)  સવંત ૨૦૮૨ જેઠ વદ -૬ ને તારીખ  ૦૬/૦૭/૨૦૨૬ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે.તેમનું સદગત બેસણું સવંત ૨૦૮૨  જેઠવદ -૯ ને તારીખ ૦૯/૦૭/૨૦૨૬  ને ગુરુવારના રોજ નસીતપર શાંતાબાની વાડીમાં રાખેલ છે.

 

તારીખ : ૦૯/૦૭/૨૦૨૬ ને ગુરુવાર

સ્થળ : શાંતાબાની વાડી, નસીતપર, તાલુકો ,ટંકારા જીલ્લો, મોરબી

સમય : સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે

Leave A Reply

Your email address will not be published.