મોરબી : પ્રભાવતીબેન વલ્લભદાસ રામાવતનું અવસાન, ગુરુવારે બેસણું

 

મોરબી : પ્રભાવતીબેન વલ્લભદાસ રામાવત તે ડો. સંજયકુમાર નિમાવત અને ધ્રુવકુમાર નિમાવત (GETCO) ના માતૃશ્રી તા. ૧૭-૦૫-૨૦૨૬ ને રવિવારે જેઠ પુરુષોતમ માસના રોજ રામચરણ પામેલ છે સદગતનું બેસણું તા. ૨૧-૦૫-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૫ થી ૭ સુધી રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા.બોર્ડ, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખેલ છે

 

ડો. સંજયકુમાર નિમાવત –  99094 63749

ધ્રુવકુમાર નિમાવત –  99097 22665

તથા નિમાવત પરિવારના જય સીયારામ

Leave A Reply

Your email address will not be published.