મોરબીમાં ઓક્સિજન બેડનો અભાવ હોવાથી દર્દીઓને રાજકોટ-જામનગર મોકલ્યા : અનિલ મહેતા
મોરબીમાં કોરોનાની સ્થિતિ વચ્ચે આજે મોરબીના સાંસદ વિનોદ ચાવડા તેમજ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કલેકટર સાથે બેઠક યોજી હતી ત્યારે જે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ન હોવાથી રાજકોટ-જામનગર મોકલી દેવામાં આવતા…