ખાખરેચી ગામના પાટિયા નજીક ટ્રકની ઠોકરે રાહદારીનું મોત

માળિયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટિયા પાસે રાહદારીને અજાણ્યા ટ્રકચાલકે ઠોકર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું તો અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહારાષ્ટ્રના વતની શિવરાજ ઉર્ફે શિવાજી ચંદ્રકાંત…

મોરબીમાં જળ સંશાધન દિવસ નિમિતે ઘરે બેઠા પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ

"આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર"મોરબી દ્વારાં તા. 10- એપ્રીલ "જળ સંસાધન દિવસ" નાં અનુસંધાને ઘર બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે. આપણા જીવનનું અસ્તિત્વ જળ પર આધારિત છે. જીવન માટે આવશ્યક પાંચં તત્ત્વો પૈકીનું એક જળ. જળ એટલે જ…

મોરબીના નવનિર્મિત જીલ્લા પંચાયત કચેરીનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાપર્ણ કરાશે

મોરબી જીલ્લા પંચાયતનું નવું ભવન બનીને તૈયાર થયું હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જીલ્લા પંચાયત ભવનનું ઈ લોકાપર્ણ કરવામાં આવશે મોરબીના નવનિર્મિત જીલ્લા પંચાયત ભવનનો ઈ લોકાપર્ણ સમારોહ તા. ૦૮ ના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકે જીલ્લા પંચાયત…

હળવદ શહેર ભાજપ દ્વારા ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે ૧૦૦૦ નંગ N95 માસ્કનું વિતરણ

ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના 6 એપ્રિલ 1980 માં ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી નો આજે 42 મો સ્થાપના દીવસ છે ત્યારે હળવદ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકાર્ય થકી અનોખી ઉજવણી કરવામાં આવી…

મોરબીના ચકમપર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો માટે આરઓ પ્લાન્ટ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો

ચકમપર ગામ પંચાયત દ્વારા ચકમપર ગામને ઉપયોગી એવા R.O પ્લાન્ટનો પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવ્યો હતો ચકમપર ગ્રામ પંચાયત દ્વારા પૂજાવિધિ કરીને ગામહિત અને લોકહિતના કાજે ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી…

મોરબીની બીલીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોએ જાતે રંગરોગાન કરી દીવાલોમાં શિક્ષણના નવા રંગ પૂર્યા

મોરબીની બિલિયા પ્રાથમિક શાળાને શિક્ષકોએ નવા રંગરૂપ આપ્યા છે જાત મહેનત દ્વારા શાળાને રંગ રોગાન કરીને દિવાલોને બોલતી કરીને વિષયવસ્તુનું આલેખન કર્યું હતું મોરબીથી પંદરેક કિલોમીટર દૂર આવેલી બિલિયા પ્રાથમિક શાળામાં પ્રવેશતાની સાથે જ…

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી મળેલ બાળકનું પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી એક બાળક પરિવારથી વિખૂટું પડેલ મળી આવ્યું હોય જે બાળકના પરિવારનો પત્તો મેળવી પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી ગત તા. ૦૩ ના રોજ એક બાળક મળી આવ્યું હતું અંદાજે ૧ વર્ષની…

મોરબી જીલ્લામાં ૩૨ કેસ પોઝીટીવ, ૮ દર્દી સાજા થયા

મોરબી જીલ્લામાં સતત કોરોનાનો આંક વધી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં મંગળવારેના રોજ ૩૨ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ ૮ દર્દીઓ સાજા થયા છે મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં મંગળવારના રોજ કોરોનાના વધુ ૩૨ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી…

મોરબી પાટીદાર સંચાલિત કોરોના કેર સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ જોઈએ છે

મોરબી જીલ્લામાં કોરોનાના કેસો વધતા પાટીદાર સમાજ આગળ આવ્યો છે અને ફરી પાટીદાર કોરોના કેર સેન્ટર શરુ કરવામાં અવાયું છે.આ કોરોના કેર સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ (બહેનો) જોઈએ છે.જેથી નર્સિંગના અનુભવી/ ફ્રેશર બહેનોએ તાત્કાલિક સંપર્ક કરવા પાટીદાર…

ભારતીય કિશાન સંધનું સદસ્યતા અભિયાન પહોચ્યું

ભારતીય કિશાન સંઘ સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લા પ્રમુખ જિલેશકુમાર બી .કાલરીયા દ્વારા પાંચ દિવસ સાયકલ યાત્રા ના પ્રથમ દિવસે આજે તારીખ 6એપ્રિલ 2021 ના રોજ વાંકાનેર તાલુકાનો સાયકલ પ્રવાસ કરવામાં આવ્યો જેમાં આ યાત્રા…