ખાખરેચી ગામના પાટિયા નજીક ટ્રકની ઠોકરે રાહદારીનું મોત
માળિયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટિયા પાસે રાહદારીને અજાણ્યા ટ્રકચાલકે ઠોકર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું તો અકસ્માત બાદ ટ્રકચાલક નાસી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મહારાષ્ટ્રના વતની શિવરાજ ઉર્ફે શિવાજી ચંદ્રકાંત…