16 ઓગસ્ટે અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ રદ રહેશે


યાત્રીઓની સુવિધા માટે જણાવવામાં આવે છે કે ઓપરેશનલ કારણોસર ટ્રેન નંબર 22925 અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસ, જે 16 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદથી ઉપડવાની છે, તે સંપૂર્ણપણે રદ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે યાત્રા શરૂ કરતા પહેલાં ટ્રેનની અધતન (અપડેટ) માહિતી રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES (નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ) દ્વારા અવશ્ય મેળવી લેવી.