મોરબી રામાનંદી સાઘુ સમાજ માટે શનિવારે રાસ ગરબા મહોત્સવ યોજાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        શ્રી સમસ્ત રામાનંદીય સાઘુ સમાજ મોરબી માટે ગુરૂ ગ્રુપ દ્વારા તા. ૧૨ ને શનિવારે રાત્રીના રાસ ગરબા મહોત્સવનું આયોજન કરેલ છે શરદ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ તા. ૧૨ ને શનિવારે રાત્રે ૯ કલાકથી ઉમા બંગ્લોઝ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાસ ગરબા મહોત્સવ યોજાશે રામાનંદીય સાધુ સમાજ માટે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં જ્ઞાતિજનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat