માળિયાના નવલખી ગામ સમસ્ત દ્વારા માતાજીનો માંડવો અને મહાપ્રસાદ કાર્યક્રમ

 

માળિયા તાલુકાના નવલખી ગામ સમસ્ત દ્વારા આગામી તારીખ ૧ મેંના રોજ માતાજીનો માંડવો અને મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે

 

નવલખી ગામ સમસ્ત દ્વારા તા. ૦૧-૦૫-૨૪ ને બુધવારના રોજ નવલખી ગામ ખાતે માતાજીનો માંડવો અને મહાપ્રસાદ યોજાશે નવલખી ગામે પાટાવાળી મેલડી માતાજી મંદિરે સવારે ૧૦ કલાકથી માતાજીનો માંડવો અને બપોરે મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે

 

 

Comments
Loading...
WhatsApp chat