હિન્દુ સંમેલન સમિતિ, પંચાસર રોડ, મોરબી દ્વારા હિન્દુ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન

મોરબી, 31 જાન્યુઆરી 2026: આપણી સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે તેમજ સમાજમાં નવી ઉર્જા અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી હિન્દુ સંમેલન સમિતિ, પંચાસર રોડ, મોરબી દ્વારા  "હિન્દુ સંમેલન" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.…

મોરબી: રંગપરના નજીક સ્પારકોસ સિરામિકમાં પતરું તૂટવાથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના રંગપરમાં આવેલા સિરામિક કારખાનામાં કામ કરતી વેળાએ પતરું તૂટી જવાના કારણે નીચે પટકાતા યુવાનનું મોત થયું હતું. ઘટનાની વિગતો અનુસાર રંગપરમાં આવેલ સ્પારકોસ સીરામીકમાં કામ કરતી વખતે પતરું તૂટી જવાના કારણે…

હળવદનાં ટીકર ગામે દીવાબત્તી કરતા દાઝી જવાથી વૃદ્ધાનું મોત

હળવદનાં ટીકર ગામે દીવાબત્તી કરતી વખતે સાડીમાં આગ લાગવાથી દાજી જતા વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ હળવદનાં ટીકર ગામે રૂખીબેન મનજીભાઇ પરમાર…

વાંકાનેરના ઢુવાની સીમમાંથી વર્લી ફીચરનો જુગાર રમતો એક ઝડપાયો

વાંકાનેરના ઢુવા ગામની સીમમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક આરોપીને પોલીસે પકડી લઇ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા…

વાંકાનેરમાં રમતી વખતે કેનાલમાં પડી જતા બાળકનું મોત

વાંકાનેરનાં લાલપરમાં વાડી પાસે રમતા રમતા કેનાલમાં પડી જવાના કારણે સાડા ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના લાલપરમાં મામદહુશેનભાઇ જલાલભાઇ મોમીનની વાડી પાસે રમતી વખતે લવરાજભાઇ…

રાજકોટ : મંજુલાબેન મનસુખલાલ છડીયાનું અવસાન, શનિવારે બેસણું-પ્રાર્થનાસભા  

રાજકોટ : મંજુલાબેન મનસુખલાલ છડીયા (ઉ.વ.૯૮) તે સ્વ. મનસુખલાલ મણીલાલ છડીયાના પત્ની તથા દિનેશભાઈ, સ્વ. જીતેન્દ્ર, કોકીલાબેન પારેખ, જયશ્રીબેન ખોખાણી, પન્ના મુકેશભાઈ, પંકજભાઈ અને મુકેશભાઈ છડીયાના માતા તથા સ્વ. દમયંતીબેન, કિરણબેન,…

મોરબી : સુશીલાબેન અનંતરાય મહેતાનું દુખદ અવસાન, શુક્રવારે બેસણું-પ્રાર્થનાસભા  

મોરબી નિવાસી સ્વ. અનંતરાય ન્યાલચંદ મહેતા (કોયલીવાળા) ના પત્ની સુશીલાબેન (ઉ.વ.૮૨) તે અતુલભાઈના માતૃશ્રી તથા મીનાક્ષીબેનના સાસુ તેમજ પરાગ અને પલના દાદીમાં તા. ૨૯ ને ગુરુવારે અરીહંતશરણ પામેલ છે સદગતનું બેસણું તા. ૩૦ ને શુક્રવારે…

મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ૫ ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં…

મોરબી જિલ્લાના વિવિધ વેપાર-ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા અને નિકાલ માટે રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં તા. ૦૫/૦૨/૨૦૨૬, બપોરે ૧૨:૦૦ કલાકે, કોન્ફરન્સ રૂમ નં. ૧૩૬, કલેક્ટર કચેરી, મોરબી…

મોરબી જિલ્લાના પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે www.esm.gujarat.gov.in ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન…

ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujarat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર…

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ડોક્ટરો માટે 'ડો. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિ તબીબી લોન/સહાય યોજના' અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના પાત્રતા…