ગાયત્રી પરિવાર અને નવજીવન સ્કુલનાં સયુંકત ઉપક્રમે બે દિવસીય પુસ્તક મેળાનું આયોજન

મોરબી ગાયત્રી  પરિવાર દ્વારા જુદી-જુદી સ્કુલોમાં પુસ્તક મેળાનું આયોજન કરવાનું અને એક મહિના સુધી પુસ્તક મેળાને કાર્યરત રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આજ રોજ ગાયત્રી પરિવાર અને નવજીવન  વિધાલય  ના સંયુકત  ઉપક્રમે તા.૪ અને ૫ એમ બે દિવસીય પુસ્તક  મેળા નુ આયોજન  નવજીવન સ્કુલ ખાતે સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૨ થી ૫ સુધી ચાલુ રહેશે.તો દરેક વાલીને નવજીવન સ્કુલ તરફથી આ પુસ્તક મેળાનો લાભ હાર્દિક  નિમંત્રણ આપવામાં આવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat