મોરબી : ચંદનબેન જેઠાલાલ દવેનું અવસાન, મંગળવારે ટેલીફોનીક બેસણું

 

મોરબી : સ્વ. ચંદનબેન જેઠાલાલ દવે તે શ્રી રવાજીરાજ સંસ્કૃત પાઠશાળા-મોરબીના ભૂતપૂર્વ આચાર્ય સ્વ. જેઠાલાલ પ્રાણજીવન દવેના ધર્મપત્ની તથા રામકૃષ્ણભાઈ, સ્વ. ગોપાલકૃષ્ણ, રાધાકૃષ્ણ, રંજનબેન, નલીનીબેન, ભારતીબેનનાં માતુશ્રી તથા વાંકાનેરના સ્વ.જગન્નાથ ગોવર્ધન ભટ્ટના દિકરી નું તા. ૧૯-૪-૨૦૨૬ (રવિવાર) લીંબડીના પરશુરામધામ ખાતે અવસાન થયેલ છે.

તારીખ :૨૧-૪-૨૦૨૬ (મંગળવાર) ના રોજ ટેલીફોનિક બેસણું સાંજે ૪ થી ૭ રાખેલ છે.

રામકૃષ્ણભાઈ – 93282 19859

ભારતીબેન – 97645 54626

રાધાકૃષ્ણ – 94860 95765

દર્શના – 99255 71644

——–×——-

 

Leave A Reply

Your email address will not be published.