તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી:હળવદ માં આવેલ પૌરાણીક સામંતસર સરોવર માં આવેલ નવા નીર અને માઁ નર્મદા ના નીર ની વધામણી કરવાની હોય તો હળવદ ના નગરજનો ને આ કાર્યક્રમ માં પધારવા ભાવભીનું આમંત્રણ છે
તારીખ:- 17 સપ્ટેમ્બર 2019
સમય :- સવારે 10 વાગ્યા
સ્થળ :- શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર પાસે , સામંતસર સરોવર (તળાવ) કાંઠે ,
હળવદ
નોંધ :- હળવદ નું સામંતસર સરોવર માઁ નર્મદા ના નીર થી વર્ષો થી ભરાતું રહેતું હોય તો આપડે માઁ નર્મદા મૈયા ના નીર ને વધાવવા ના કાર્યક્રમ માં જોડાઈ અને માં નર્મદા મૈયા ને વધાવી પૂજન કરવું જોઈએ.