મોરબી : દીલીપકુમાર જગજીવનભાઈ ખંધેડીયા (દરેડી વાળા) (ઉ.વ.૫૪) તે સ્વ. દિનેશચંદ્ર મણીલાલ ખગ્રામ (મોરબી) ના જમાઈ, શ્યામના પિતા તથા સંદિપભાઈ અને નલીનભાઈના બનેવી નુ તા.૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગત નુ ટેલિફોનીક બેસણુ તા.૧૫-૪-૨૦૨૧ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.
સંદિપભાઈ- ૯૩૭૫૦ ૭૭૨૫૧
નલિનભાઈ- ૯૩૨૮૩ ૩૧૩૨૧
પ્રફુલ્લભાઈ- ૯૦૫૪૫ ૩૧૫૩૧
શ્યામભાઈ- ૯૮૯૮૫ ૮૨૭૪૧