જાણીતા એડવોકેટ ચેતન સોરીયા અને સ્ટેમ્પ વેન્ડર નયન સોરીયાની નવી ઓફીસનું ઉદ્ધાટન

રેવન્યુ બાર એસોના પ્રમુખ અને મોરબીના જાણીતા એડવોકેટ ચેતનભાઈ સોરીયા અને સ્ટેમ્પ વેન્ડર નયનભાઈ સોરીયાનું નવી ઓફિસનું ધનતેરસના શુભ દિવસે ઉદધાટન કરવામાં આવ્યું હતું.

ધનતેરસના પવન પર્વ પર રજની પ્લાઝા, ત્રીજા માળે જીઆઈડીસી સામે શનાળા રોડ ખાતે નવી ઓફીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે ચેતનભાઈ સોરીયા અને નયનભાઈ સોરીયાને પિતા પ્રાણજીવનભાઈ પોપટભાઈ સોરીયા અને માતા સવિતાબેન સોરીયાએ આશીર્વાદ પાઠવ્યા હતા.તેમજ સમગ્ર પરિવાર દ્વારા દીપ પ્રગટ્ય કરીને અવસરને વધાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat