અગાભી પીપળીયા નિવાસી જાડેજા પૃથ્વીરાજસિંહ દશરથસિંહનું અવસાન

 

વાંકાનેર : અગાભી પીપળીયા નિવાસી જાડેજા પૃથ્વીરાજસિંહ દશરથસિંહ (ઉ.વ.૩૬) તે જાડેજા દશરથસિંહ રણજીતસિંહના પુત્ર તેમજ જાડેજા રઘુવીરસિંહ રણજીતસિંહ અને જાડેજા હિતેન્દ્રસિંહ રણજીતસિંહના ભત્રીજાનું તા. ૨૫-૦૨-૨૦૨૬ ના રોજ દુખદ અવસાન થયું છે

જાડેજા દશરથસિંહ રણજીતસિંહ (પિતા) મો ૯૭૨૫૧ ૨૭૬૨૮

જાડેજા રઘુવીરસિંહ રણજીતસિંહ (મોટા બાપુ) મો ૯૮૨૫૦ ૧૧૦૧૧

જાડેજા હિતેન્દ્રસિંહ રણજીતસિંહ (કાકા) મો ૯૮૭૯૦ ૦૯૪૧૪

 

Leave A Reply

Your email address will not be published.