મોરબી : મગનભાઈ ખીમજીભાઈ તળાવીયાનું દુખદ અવસાન, સોમવારે બેસણું
મોરબી : મૂળ જુથળ તા. માળિયા (હા) હાલ મોરબી તળાવીયા મગનભાઈ ખીમજીભાઈ (ઉ.વ.૭૩) નું તા ૨૬-૧૨-૨૦૨૧ ના રોજ દુખદ અવસાન થયું છે
સદગતનું બેસણું અને ટેલીફોનીક બેસણું તા. ૨૭-૧૨-૨૦૨૧ ને સોમવારે સાંજે ૪ થી ૦૫ : ૩૦ કલાકે ફ્લોરા ૧૫૮-જે ૮૦૧, ક્રિષ્ના સ્કૂલ સામે રવાપર મોરબી ખાતે રાખેલ છે ટેલીફોનીક બેસણા માટે મોબાઈલ નંબર ૯૯૨૫૫ ૮૩૪૯૯ અને ૯૪૨૮૨ ૭૭૨૩૯
લી.
ગં.સ્વ. જયશ્રીબેન મગનભાઈ તળાવીયા
વિમલભાઈ મગનભાઈ તળાવીયા
કૃણાલભાઈ મગનભાઈ તળાવીયા