મોરબી : મગનભાઈ ખીમજીભાઈ તળાવીયાનું દુખદ અવસાન, સોમવારે બેસણું

 

મોરબી : મૂળ જુથળ તા. માળિયા (હા) હાલ મોરબી તળાવીયા મગનભાઈ ખીમજીભાઈ (ઉ.વ.૭૩) નું તા ૨૬-૧૨-૨૦૨૧ ના રોજ દુખદ અવસાન થયું છે

સદગતનું બેસણું અને ટેલીફોનીક બેસણું તા. ૨૭-૧૨-૨૦૨૧ ને સોમવારે સાંજે ૪ થી ૦૫ : ૩૦ કલાકે ફ્લોરા ૧૫૮-જે ૮૦૧, ક્રિષ્ના સ્કૂલ સામે રવાપર મોરબી ખાતે રાખેલ છે ટેલીફોનીક બેસણા માટે મોબાઈલ નંબર ૯૯૨૫૫ ૮૩૪૯૯ અને ૯૪૨૮૨ ૭૭૨૩૯

લી.

ગં.સ્વ. જયશ્રીબેન મગનભાઈ તળાવીયા

વિમલભાઈ મગનભાઈ તળાવીયા

કૃણાલભાઈ મગનભાઈ તળાવીયા

Comments
Loading...
WhatsApp chat