શ્રી નવાગામ સતવારા સમાજ મોરબી દ્વારા જગત જનની માતા, જગત કલ્યાણી માં આદ્ય શક્તિની ઉજવણીનો ઉત્સવ નિમિતે આજે તા.૦૮ ને બુધવારે સાંજે ૦૬ : ૩૦ કલાકે માં આદ્યશક્તિની મહાઆરતી ૧૦૮ દીવડા સાથે તેમજ લાઈવ ઓરકેસ્ટ્રા સાથે મહાકાલ ગ્રુપ દ્વારા મહા આરતી યોજાશે જેનો મોરબી નવગામ સતવારા જ્ઞાતિજનોએ લાભ લેવા જણાવ્યું છે