



મોરબીના આંદારણા ગામે જૂની અદાવતના મનદુઃખને લઈને બે જૂથો વચ્ચે શસ્ત્ર મારામારી સર્જતા પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોચી છે બનાવના પગલે ગામમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો જે બઘડાટી પ્રકરણમાં પોલીસે બે રાજેશ ગોકળ પરમાર અને લખમણ ખોડા પરમાર એ બંનેને મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

