હર્ષદરાય કંસારા ટંકારા : ટંકારા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સજજનપર ગામે યોજાશે ભારતના 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તારીખ 26/ 1 /2023 ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે સજજનપર ગામે ટંકારા મામલતદાર કે. જી. સખીયાના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે