પેપરલીક કાંડમાં દોષિતોને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે આમ આદમી પાર્ટી દ્વારા આર્ય વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં ગાજેલું પેપર લીક કોભાંડ મામલે આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો હતો અને હોદેદારો તેમજ કાર્યકરોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર સામે સરકાર યોગ્ય પગલા ભરે તેવી પ્રાર્થના કરી હતી અને આશિત વોરાનું રાજીનામું લેવામાં આવે તેવી સરકારને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી