તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતી શીતલ નરેન્દ્રભાઈ ધોળકીયા (ઉ.વ.૧૫) નામની અનુ. જાતિની સગીરા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે બનાવને પગલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે જોકે સગીરાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણવા મળ્યું નથી