માળીયાના બગસરા ગામે સોમવારે સંતવાણી-લોકડાયરાનો કાર્યક્રમ

માળિયાના બગસરા ગામના શિવમંદિરના લાભાર્થે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે તા. ૧૩ ને સોમવારના રોજ ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ૦૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રીના ૦૯ : ૩૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ભજનિક અને લોક સાહિત્યકાર કલાકારો ભજનની રમઝટ બોલાવશે તો સંતવાણી અને મહાપ્રસાદનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા સમસ્ત બગસરા ગામની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat