માળિયાના બગસરા ગામના શિવમંદિરના લાભાર્થે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે તા. ૧૩ ને સોમવારના રોજ ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંજે ૦૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રીના ૦૯ : ૩૦ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં ભજનિક અને લોક સાહિત્યકાર કલાકારો ભજનની રમઝટ બોલાવશે તો સંતવાણી અને મહાપ્રસાદનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા સમસ્ત બગસરા ગામની યાદીમાં જણાવ્યું છે.