વાંકાનેરના પત્રકાર નીલેશ ચંદારાણાના માત્રુ શ્રીનું દુખદ અવસાન

વાંકાનેરના પત્રકાર નિલેશભાઈ ચંદારાણાના માતાશ્રી મંજુલાબેનનું તા. ૨૨ ના રોજ અવસાન થયેલ છે. જેમનું ઉઠામણું તથા પીયર પક્ષની સાદડી તા.૨૭ ને શુકવારના રોજ  સાંજે 5-30 કલાકે લુહાણા ભોજનશાળા, દિવાનપરા,વાંકાનેર ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.
 

Comments
Loading...
WhatsApp chat