यात्रियों की सुविधा के लिए चलाई जाएगी राजकोट-गुवाहाटी स्पेशल ट्रेन

टिकटों की बुकिंग 9 फरवरी से

 

यात्रियों की सुविधा के लिए पश्चिम रेलवे द्वारा राजकोट और गुवाहाटी के बीच विशेष किराए पर स्पेशल ट्रेनें चलाई जाएंगी। राजकोट डिविजन के सीनियर डीसीएम श्री सुनील कुमार मीना के अनुसार इन स्पेशल ट्रेनों का विवरण इस प्रकार है:

ट्रेन संख्या 05637/05638 राजकोट-गुवाहाटी स्पेशल [फेरे]

ट्रेन संख्या 05637 राजकोट-गुवाहाटी स्पेशल शनिवार को राजकोट से 13.15 बजे प्रस्थान कर सोमवार को 20.30 बजे गुवाहाटी पहुंचेगी। यह ट्रेन 11 फरवरी और 18 फरवरी, 2023 को चलेगी। इसी तरह ट्रेन संख्या 05638 गुवाहाटी-राजकोट स्पेशल बुधवार को गुवाहाटी से 09.00 बजे प्रस्थान करेगी और शुक्रवार को 19.10 बजे राजकोट पहुंचेगी। यह ट्रेन 8 फरवरी और 15 फरवरी, 2023 को चलेगी। यह ट्रेन दोनों दिशाओं में सुरेंद्रनगर, अहमदाबाद, छायापुरी, रतलाम, नागदा, उज्जैन, बीना, सतना, मिर्जापुर, पं. दीन दयाल उपाध्याय, हाजीपुर, बरौनी, कटिहार, न्यू जलपाईगुड़ी, न्यू  कूचबिहार और न्यू बोंगाईगांव स्टेशनों पर रुकेगी । इस ट्रेन में एसी 2-टियर, एसी 3-टियर, शयनयान श्रेणी और द्वितीय श्रेणी के सामान्य डिब्बे होंगे।

ट्रेन संख्या 05637 की बुकिंग 9 फरवरी, 2023 से पीआरएस काउंटर और आईआरसीटीसी की वेबसाइट पर शुरू होगी। ट्रेनों के ठहराव, संरचना और समय के बारे में विस्तृत जानकारी के लिए यात्री कृपया www.enquiry.indianrail.gov.in पर जाकर अवलोकन कर सकते हैं।

 

મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે રાજકોટગુવાહાટી સ્પેશિયલ ટ્રેન

ટિકિટનું બુકિંગ 9 ફેબ્રુઆરી થી

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને ગુવાહાટી વચ્ચે વિશેષ ભાડા પર વિન્ટર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 05637/05638 રાજકોટગુવાહાટી સ્પેશિયલ [4 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 05637 રાજકોટ-ગુવાહાટી સ્પેશિયલ રાજકોટથી શનિવારે 13.15 કલાકે ઉપડશે અને સોમવારે 20.30 કલાકે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન 11 ફેબ્રુઆરી અને 18 ફેબ્રુઆરી, 2023ના  રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 05638 ગુવાહાટી–રાજકોટ સ્પેશિયલ ગુવાહાટીથી બુધવારે 09.00 કલાકે ઉપડશે અને શુક્રવારે 19.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 8 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરી, 2023ના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં સુરેન્દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, બીના, સતના, મિર્ઝાપુર, પં. દીન દયાલ ઉપાધ્યાય, હાજીપુર, બરૌની, કટિહાર, ન્યુ જલપાઈગુડી, ન્યુ કૂચ બિહાર અને ન્યુ બોંગાઈગાંવ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 05637નું બુકિંગ 9 ફેબ્રુઆરી, 2023 થી  PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Comments
Loading...
WhatsApp chat