મોરબીના ક્યા વિસ્તારમાં આજે વીજ પુરવઠો બપોર સુધી બંધ રહશે

મોરબીમાં આજે પી.જી.વી.સી.એલ દ્વારા ના કેટલાક વિસ્તારામાં રીપેરીંગ કરવાનું હોવાથી વીજપુરવઠો બપોર સુધી  બંધ રાખવામાં આવશે

મળતી વિગત મુજબ મોરબીના ગૌશાળા ફીડર આજે રીપેરીંગ કામ કરવાનું હોવાથી તેમાં આવતા રવાપર રોડ અને શનાળા રોડ પર આવેલી કેટલીક સોસાયટીમાં તેમજ શહેર સામાંકાંઠાં વિસ્તારમાં આવેલ ૧૧ કે.વી. પી.પી.ડબલ્યુ અને ભડિયાદ ફીડર નો વિસ્તાર જેમાં શ્રીરામ સોસાયટી,રાજ સોસાયટી, રાજ સોસાયટી, ધરમ સીધી સોસાયટી , પરશુરામ સોસાયટી તેમજ સો ઓરડી વિસ્તારમાં આજે સવારના ૭ : ૩૦ થી બપોર ૧ વાગ્ય સુધી પી.જી.વી.સી.એલ દ્વારા રીપેરીંગ કામ કરવાનું હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તેવું સુત્રોંમાંથી જાણવા મળ્યું છે

આવી કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠો રીપેરીંગ ના લીધે બધ રખતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે પણ જો રીપેરીંગ નાં કરે તો પછી મુશ્કેલી થાય લોકોની સુખાકારી માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તો જો રીપેરીગ વેહુલ થશે તો વેહલો વીજ પુરવઠો ફરી શરુ કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે

Comments
Loading...
WhatsApp chat