બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણી માટે મોરબીના વકીલોએ કર્યું મતદાન

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની દર પાંચ વર્ષે યોજાતી ચુંટણીનુ શાંતિપુર્ણ મતદાન પૂર્ણ થયું હતું જેમાં મોરબી માં  ૩૩૬ મતદારો માંથી ૨૦૫ વકીલો એ મતદાન કરેલ છે

જેને સફળ બનાવવા માટે પ્રમુખ જીતુભા જાડેજા, સેક્રેટરી બાબુલાલ હડીયલ , ઉપપ્રમુખ મનિષ જોષી, જોઇન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરીયા કારોબારી સભ્ય કેતનભાઇ ટીડાણી, ઊદયરાજસિંહ જાડેજા, મહાવીર સિંહ જાડેજા તેમજ ચુંટણી અઘિકારીઓ  ભાવેશભાઇ જે.ભટ્ટ, મનસુખભાઇ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમજ વાંકાનેર માં ૮૪માંથી ૪૭ મતદાન અને હળવદ ખાતે ૬૮ માંથી ૫૨ વકીલોએ મતદાન કર્યું હતું

Comments
Loading...
WhatsApp chat