


મોરબી જીલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા એન.આર.જોષી, પી.એમ. સરડવા, એન.એ. મહેતા, એમ.પી.કુંડારિયા, એસ.એમ. બારિયા, એચ.એમ.કુંડારિયા, બી.એસ. પટેલ, એન.જે.સુરાણી, એસ. વી. ત્રાંબડીયા અને બી એન. કણઝારીયા એ ૧૦ નાયબ મામલતદારની બદલીના આદેશ આપ્યા છે તે ઉપરાંત નવ ક્લાર્કની બદલીના આદેશ અપાયા છે જેમાં એ.જી.સુરાણી, એ.આર. ગાંભવા, કે.આઈ.જાડેજા, એમ.કે.પટેલ, સી.એ. પ્રજાપતિ, એન.એ. ગઢવી, એમ.એચ. સિસોદિયા, જી.બી મન્સૂરી, અને એચ. એસ. રાણા ની બદલી કરવમાં આવી છે.