નીલકંઠ મહાદેવ મંદિરે અમાસના દિવસે પિતૃ તર્પણ

Neelkanth Mahadev Temple on the Day of Amen Parent

પિતૃ માસની અમાસના દિવસે મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરે પિતૃ તર્પણ કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.

મોરબીના પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરે પવિત્ર પિતૃ માસની સોમવતી અમાસના દિવસે વહેલી સવારથી જ ભક્તોએ પીપળે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ ના જપ સાથે પાણી રેડી પિતૃ તર્પણ કર્યું હતું આ તકે ભક્તો માટે મંદિરના મહંત પરિવાર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભક્તોએ પિતૃ તર્પણ કર્યું હતું

Comments
Loading...
WhatsApp chat