મોરબીના રવાપરમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે રા’નવઘણ નાટક ભજવાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        સત દેવીદાસ ગૌસેવા ગ્રુપ રવાપર દ્વારા તા. ૨૪ ને ગુરુવારના રોજ રાત્રે ૯ કલાકે શુભમ એપાર્ટમેન્ટ પાસે વૈભવ લક્ષ્મી સોસાયટી પાછળ રવાપર ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે રા’નવઘણ તેમજ પેટ પકડીને હસાવતું કોમિક બેતાલીસ વર્ષનો બાબલો ભજવાશે જે નાટકોમાં જાહેર જનતાએ પધારવા સત દેવીદાસ ગૌ સેવા ગ્રુપ રવાપર દ્વારા આમંત્રણ પાઠવાયું છે

Comments
Loading...
WhatsApp chat