મોરબી : મોઢ વણિક રમાબેન અમૃતલાલ કોઠારી તે અમરેલી નિવાસી સ્વ.જીવરાજભાઈ પરીખના દીકરી તથા ઇશ્વરભાઈ,મુકેશભાઈ, દીપકભાઈ તથા બીપીનભાઈ પરીખના બહેન તથા યોગેશભાઈના માતા તેમજ હર્ષ અને નિસર્ગના દાદીમા તથા એડ્વોકેટ એન્ડ નોટરી ખુશ્બુબેન કોઠારીના સાસુમા તેમજ મોરબી નિવાસી સ્વ. હરિલાલ માણેકચંદ પારેખના ભાણેજનું તા.૧૯/૧૨/૨૦૨૧ ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.
સદગતનું બેસણું તા.૨૦/૧૨/૨૦૨૧ ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ ને મોઢવણિક મહાજનની વાડી ગાંધી ચોક મોરબી મુકામે રાખેલ છે.