મોરબી : બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓને અન્યાય, સોમવારે આવેદન પાઠવાશે

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા જે એકાએક રદ કરવામાં આવી અને તેમાં યુવાનોને જે અન્યાય થયો છે આવો અન્યાય ગુજરાત સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતો હોઈ જેના વિરોધમાં સોમવારે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવશે.

        સરકાર દ્વારા લેવાતી પરીક્ષાઓમાં છેલ્લા ઘણા સમયથી એક પણ ભરતી પરીક્ષા કોઇપણ વિઘ્ન વિના પૂર્ણ થઇ નથી યુવાનોના ભવિષ્ય સાથે વારંવાર ચેડાં કરવામાં આવે છે જેના વિરોધમાં સ્પર્ધાત્મક પરીક્ષાર્થી હિત રક્ષક સમિતિના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાની આગેવાનીમાં આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવશે  

Comments
Loading...
WhatsApp chat