મોરબી : બાદનપરમાં વીંછી કરડતા, અણિયારીમાં દાઝી જતા મોત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના બાદનપર ગમે વીંછી કરડતા એકનું મોત

        મોરબીના બાદનપર ગામે રહેતા રાહુલ ગુલાબભાઈ ડામોરને ગામની સીમમાં વીંછી કરડતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

મોરબીના અણીયારી ગામે રસોઈ બનાવતા દાઝેલી મહિલાનું મોત

        મોરબીના અણીયારી ગામના રહેવાસી પાર્વતીબેન સંજયભાઈ ગણેશીયા (ઉ.વ.૨૧) નામની પરિણીતા ગત તા. ૧૬-૦૭ ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતી વેળાએ કોઈ કારણોસર દાઝી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ રીફર કરવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat