મોરબીની સાર્થક વિધાલયમાં કારકિર્દી માર્ગદર્શન સેમીનાર

મોરબી શહેરમાં ૨૧ વર્ષથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા ઇન્ડિયન લાયન્સ કલબ મોરબી તેમજ વિધાર્થીઓનું ધડતર કરનાર સાર્થક વિધામંદિર દ્વારા ધો.૧૦ અને ૧૨ ના બોર્ડના પરિણામ પછી શું?,વિધાર્થી-વાલીઓને મુંઝવતા પ્રશોનોનું નિરાકરણ અને વિધાર્થી પોતાની ક્ષમતા મુજબ યોગ્ય કારકિર્દી બનાવી શકે તે માટે સાર્થક વિધામંદિર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જુદી-જુદી ફેકલ્ટીના શિક્ષણવિદ્રો દ્વારા કોમર્સ.સાયન્સ,આર્ટસ અને ડીપ્લોમાં,ડીગ્રી  જેવી ફેકલ્ટીના તજજ્ઞો આ સેમીનાર પોતાના અનુભવન દ્વારા માર્ગદર્શન આપશે.

Comments
Loading...
WhatsApp chat