


મોરબીમાં મચ્છુ જળ હોનારત ૧૯૭૯મા આવ્યું ત્યારે પૂરપીડીતો માટે માનવતા મહેકી ઉઠી હતી.તે આજે માળીયા અને બનાસકાંઠામાં આવેલ આસમાની આફત વખતે જોવા મળ્યું છે.મોરબીના ખરેડા ગામના ગ્રામજનોએ સુખડી અને ગાંઠિયાના ૧૦૦૦ થી પણ વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને મોરબી જીલ્લા વહીવટી તંત્રને અસરગ્રસ્તોને વિતરણ કરવા આપવામાં આવ્યા છે.