



મળતી વિગત મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ માર્કેટીંગ યાર્ડની બાજુમાં ગોપાલ ધામ મંદિર નજીક ભરવાડ સમાજની મીટીંગ ચાલુ હતી તે દરમિયાન દરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે બધાડાટી બોલી હતી.તેમજ ૨૫ જેટલા વાહનોમાં આગ ચાંપી અને ફાયરીંગ કરવામાં આવ્યું છે.જેમાં ૧ આધેડનું ધટના સ્થળે મુર્ત્યું નીપજ્યું હતું જયારે ૨ ને વધુ સારવાર માટે મોરબી રીફર કરાયા છે.

