મોરબી દશનામ ગોસ્વામી સમાજના દશમાં સમૂહલગ્ન યોજાશે

મોરબી દશનામ ગોસ્વામી સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ગોસ્વામી સમાજના દશમાં સમૂહ લગ્નનું આયોજન તા. ૨૪-૦૨-૧૯ ના રોજ રામધન આશ્રમ મહેન્દ્રનગર રોડ મોરબી ખાતે યોજવામાં આવશે

આ સમૂહ લગ્નમાં જોડાવવા ઈચ્છુક વર કન્યાઓના વાલીઓએ જન્મતારીખના આધાર પુરાવા સાથે તા. ૩૧-૧૨-૧૮ સુધીમાં સમિતિના સભ્ય પ્રવીણભારતી ચંદ્રકાન્તભારતી મો ૯૪૨૮૨ ૬૭૮૩૨, અરવિંદવત ન્યાલવત મો ૯૮૨૫૮ ૧૧૭૩૪, પ્રવીણગીરી વસંતગીરી મો ૯૯૦૯૨ ૧૮૮૦૦ અને રાજેશપૂરી બટુકપૂરી મો ૯૮૭૯૪ ૩૨૦૦૧ પર સંપર્ક કારવા યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat