હળવદમાં વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપધાત

હળવદમાં રામદેવપીર મંદિર નજીક રહેતા રતિલાલ જેઠાલાલ ચારોલા (ઉ.૬૫) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કર્યો છે.આ બનાવની નોંધ વૃદ્ધે ક્યાં કારણોસર આપધાત કર્યો એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat