

લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલગચ્છ શિરોમણી વિધાનંદી પ.પૂ. ધન્યમુનિ મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્રસિંહણ પરમ પૂજ્ય લીલાવંતીબાઈ મહાસતીજીના સુશિષ્યા સૌમ્ય સ્વરૂપી બા.બ્ર. પૂ. હીરાબાઈ મહાસતીજી આજ રોજ સવારે 0૯ : 30 કલાકે કાળધર્મ પામ્યાં હતા.જેની અબીલ-ગુલાલની છોળો વચ્ચે પાલખી યાત્રા પ્લોટ ઉપાશ્રયથી નીકળી હતી તો આ પાલખી યાત્રામાં જૈન સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પાલખી યાત્રા શહેરના મુખ્યમાર્ગો પરથી પસાર થઇ હતી.
જુઓ વિડીયો ……………