મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસ નિમિતે કેન્ડલ માર્ચ કાર્યક્રમ

 

મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૫ માં પરીનિર્વાણ દિવસ નિમિતે ગાંધીચોક ખાતે શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લા અનુસુચિત જાતી દ્વારા તા. ૦૬ ડીસેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૫ માં મહા પરીનિર્વાણ દિવસ નિમિતે સાંજે ૬ કલાકે સિવિલ હોસ્પિટલ સામે મોરબી નગરપાલિકા કચેરી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાશે જે કાર્યક્રમમાં સમાજના ભાઈઓ અને બહેનોએ પધારવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat