મોરબી જીલ્લા બજરંગ દળના પ્રમુખ તરીકે જયદીપભાઈ રાજગોરની વરણી
તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
તાજેતરમાં મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ -બજરંગદળનો ૨ દિવસનો અભ્યાસ વર્ગ મકનસર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો તેમા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના બધાં અધિકારીઓની હાજરીમાં મોરબી જિલ્લા બજરંગદળના પ્રમુખની નિમણુંક કરવામાં આવી નવા પ્રમુખ તરીકે જયદીપભાઈ વાલાભાઈ રાજગોરની નિમણુંક કરવામાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ દિગુભા ઝાલા, જિલ્લા મંત્રી હસુભાઈ ગઢવી, શહેર મંત્રી કમલભાઈ દવે સહિતનાઓએ જીલ્લા પ્રમુખને અભિનંદન પાઠવ્યા છે